માતા જાનકી બાદ હવે ખોડીયાર માતાજી પર ટીપ્પણી : વડતાલના સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામીનો વિડીયો, જુઓ...

  • September 11, 2023 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​સાળંગપુરમાં હનુમાનજી મંદિરના ભીતચિત્રનો વિવાદ હજુ સંકેલાયો છે ત્યાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના એક બાદ એક સ્વામીના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 


સનાતન ધર્મ વિશે કોઈ બફાટ કરી રહ્યું છે તો કોઈ માતા જાનકી અને લક્ષ્મણ વિશે વિવાદિત ટિપ્પણી કરી રહ્યું છે. આ વચ્ચે વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં ખોડીયાર માતાજી વિશે ટિપ્પણી કરવામાં આવી છે.  વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. જેમાં તેઓ ખોડીયાર માતાજી અંગે ટિપ્પણી કરી રહ્યા છે. જેને લઈને ખોડીયાર માતાજીના આસ્થા ધરાવનાર ભક્તોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application