સીબીઆઇએ રેલ્વેના ગુવાહાટીમાં કાર્યરત અધિક ડિવિઝન રેલ્વે મેનેજરની 50 લાખ રૂપિયાની લાંચ લેવાના ગુનામાં ધરપકડ કરી છે. જીતેન્દ્ર પાલસિંહ નામના રેલ્વેના આ ઉચ્ચ અધિકારી ઉપરાંત તેનો ખાસ સાગરિત, રેલ્વેનો ઇજારદાર અને હવાલા ઓપરેટરની પણ સીબીઆઇએ ધરપકડ કરી હતી. અગાઉથી મળેલી ગુપ્ત માહિતીના આધારે ગોઠવેલા છટકામાં આ આરોપીઓ રંગેહાથ ઝડપાઇ ગયા હતા. સીબીઆઇએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ધરપકડના પગલે કેલ્વેના અધિકારીની કચેરી, તેમજ દિલ્હી, નરોરા, ગુવાહાટી, સીલીગુડી અને અલીગઢ જેવા સ્થળોએ તપાસ હાથ ધરાઇ હતી. તેમાં 47 લાખ રૂપિયા રોકડા, લેપટોપ્સ અને કેટલાંક શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા.
રેલ્વેના ગુવાહાટીમાં કાર્યરત અધિક ડિવિઝન રેલ્વે મેનેજરની લાંચ લેવાના ગુનામાં CBIએ મોટી કાર્યવાહી કરી તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં કાર્યરત અધિક ડિવિઝન રેલ્વે મેનેજર સહિત તેમના સાગરીતો પણ ધરપકડ કરવામાં આવી છે. જેમાં આ ઉચ્ચ અધિકારી ઉપરાંત તેનો ખાસ સાગરિત, રેલ્વેનો ઇજારદાર અને હવાલા ઓપરેટરનો સમાવેશ છે. મહત્વનું છે કે સીબીઆઈએ જણાવ્યું હતુ કે, ધરપકડના પગલે કેલ્વેના અધિકારીની કચેરી, તેમજ દિલ્હી, નરોરા, ગુવાહાટી, સીલીગુડી અને અલીગઢ જેવા સ્થળોએ તપાસ હાથ ધરાઇ હતી. તેમાં 47 લાખ રૂપિયા રોકડા, લેપટોપ્સ અને કેટલાંક શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech