ચમ સ્કૂલ ખાતે માનસિક સ્વાસ્થ્ય જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

  • August 23, 2024 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવસિંહજી જનરલ હોસ્પિટલના સિવિલ સર્જનના માર્ગદર્શન હેઠળ એન.એમ.એચ.પી. વિભાગના અધિકારી , કર્મચારી સાયકોલોજીસ્ટ મનીષ કુમાર મા‚ અને સોશ્યલ વર્કર હેતલબેન મોઢા દ્વારા પોરબંદર જિલ્લાની ચમ મેમોરિયલ સ્કૂલ ખાતે એક માનસિક આરોગ્ય જન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.અને માનસીક બીમારીઓ વિશે માહિતી આપવામાં આવી હતી.સાથે સાથે ટેલી માનસ હેલ્પ લાઈન વિશે માહિતી આપવામાં આવી હતી અને  ઇ.આઇ.સી.મટીરીયલ નું વિતરણ કરવામાં આવ્યું હતું.આ તકે ત્યાંના પ્રિન્સિપાલ સુનયના ડોગરા અને સ્ટાફ લોકોનો ખૂબ સહયોગ રહ્યો હતો.(તસ્વીર: જિજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application