જામનગરના વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું

  • December 29, 2023 05:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું​​​​​​​


શ્રી વૈષ્ણવ સાધુ સમાજ ટ્રસ્ટ-જામનગરની યાદી જણાવે છે કે આ ટ્રસ્ટ દ્રારા સમાજની ૧૧ દિકરીઓના ૬ (છઠ્ઠો) સમુહ લગ્ન ચૈત્ર સુદ-૧૩ ને રવિવાર, તા. ૨૧-૪-૨૦૨૪ ના રોજ ‘સુર્ય લગ્ન’” જામનગર મુકામે યોજવાના છે,

તો લગ્નોત્સુક દિકરા-દિકરીઓના વાલીઓએ તારીખ : ૨૫-૧-૨૦૨૪ સુધીમાં પ્રમુખ દિલીપભાઇ કાપડી-મો. ૭૬૦૦૦૧૩૫૪૫ તથા ઉપપ્રમુખ પિયુષભાઇ દુધરેજીયા-મો.: ૯૪૨૭૨ ૧૭૪૪૦ તથા અઘ્યક્ષ પ્રવિણભાઈ ગોંડલિયા મો.: ૭૦૧૬૫ ૩૩૧૩૯ તથા વનિતાબેન દેશાણી-મો.: ૭૫૬૭૪ ૬૯૦૯૧ તથા મહેશભાઇ કાપડી-મો.: ૯૯૭૪૭ ૦૫૫૯૧ તથા રાહુલભાઈ દુધરેજીયા મો.: ૯૩૨૮૨ ૩૦૭૨૧ તથા જયભાઈ દુધરેજીયા-મો.: ૯૨૬૫૫ ૭૭૯૭૩ તથા પ્રકાશભાઇ હરીયાણી-મો.: ૯૧૦૬૬ ૮૬૨૨૪ તથા દિનેશભાઈ કાપડી-સીટી કોટવાર તથા વિનુભાઇ ગોંડલીયા-ગ્રામ્ય કોટવારનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application