શહેરના તરસમીયા રોડ ખારશી વિસ્તારના મારૂતિ નગરમાંથી મહિલાઓ ટેમ્પામાં ગણેશ વિસર્જન કરવા ગયા હતા. ત્યાથી પરત ફરતી વેળાએ ટેમ્પામાંથી ઉથલી પડતા એક મહિલાનું મોત નિપજવા પામ્યુ હતું જે મામલે ટેમ્પા ચાલક સામે ગુનો નોંધાવા પામ્યો હતો.
શહેરના તરસમિયા રોડ, મોટા શિતળા માતાના મંદિર પાછળ આવેલા મારૂતિનગરમાં રહેતા મંગુબેન હિંમતભાઈ બારૈયાએ ઘોઘા પોલીસ મથકમાં ટેમ્પા નંબર જીજે. ૦૪. એડબલ્યુ- ૩૬૩૩ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી કે, ગત તા. ૧૫ના રોજ તેઓ તેમજ મારૂતીનગર સોસાયટીના અન્ય મહિલાઓ ટેમ્પામાં બેસી ગણેશ વિસર્જન કરવા કોળીયાક ગયા હતા. ત્યાથી બપોરના પરત ફરતા હતા.ત્યારે અવાણીયા ગામના નાળા પાસે પહોંચતા બમ્પ આવતા ટેમ્પાની વાડ ખુલ્લી હોય ત્યાથી જયશ્રીબેન નિચે પડી જતા તેઓને ગંભીર ઈજા પહોંચતા તેઓનું મૃત્યુ નિપજવા પામ્યુ હતું. ઉક્ત બનાવ સંદ્રભે પોલીસે ટેમ્પા ચાલક સામે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘીની સુરક્ષા અને પારદર્શિતાને લઈને નંદની બ્રાન્ડ સાવધાન, હવે ઓટીપીથી ખુલશે ટેન્કર
September 21, 2024 05:01 PMPM આવાસ યોજના પાત્રતાની શરતોમાં થયો ફેરફાર, હવે 15 હજાર પગાર ધરાવતાને પણ મળશે લાભ
September 21, 2024 04:37 PMત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે ભારત, વધતી GDPની એક્સપોર્ટ પર દેખાઈ રહી છે અસર
September 21, 2024 04:21 PMએર માર્શલ અમર પ્રીત સિંહ હશે એરફોર્સના નવા પ્રમુખ, 30 સપ્ટેમ્બરથી સંભાળશે કાર્યભાર
September 21, 2024 04:09 PMનવરાત્રી મેદાનોના ટેન્ડરમાં 59,10,627ની આવક
September 21, 2024 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech