જામનગરના ૫૪ તલાટી, કારકુનને નાયબ મામલતદાર તરીકે બઢતી

  • July 31, 2023 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાંબા સમયથી રાહ જોઇ રહેલા કર્મચારીઓને સરકારે બઢતી આપતા કર્મચારીઓમાં ખુશીનો માહોલ

રાજય સરકારે લાંબા સમય બાદ રાજયના કેટલાક તલાટી અને કારકુનોને બઢતી આપીને નાયબ મામલતદાર તરીકે પ્રમોશન આપ્યા છે જેમાં જામનગર શહેરના ૫૪ જેટલા કર્મચારીઓને આ બઢતી મળતા ખુશીનો માહોલ છવાયો છે.
બઢતી પામેલા નાયબ મામલતદારોમાં પ્રફુલ બગડા, ઉપેન્દ્રસિંહ જાડેજા, ધારા પરમાર, દિવ્યાનંદ સ્વામી, વિક્રમ કકકડ, રવિ નાનાણી, વિરભદ્રસિંહ રાઠોડ, ધર્મેન્દ્ર જોશી, વિજય ગોહીલ, દિપેશ વાયડા, ભરતસિંહ ઝાલા, આસુતોષ દવે, અમિત ચાવડા, ભાવીન ભાગ્યો દય, રામ ડાંગર, દેવશી ખંભાલીયા, ઉજીબેન ડાંગર, અમિતકુમાર રામી, મહેશ કામેજાલીયા, ભગીરથસિંહ રાણા, નિરવ ભટ્ટ, રમેશ, બંધીયા, રાજાભાઇ પટાટ અને આનંદકુમાર આરડીયાનો સમાવેશ થાય છે.
જયારે માધવીબેન પટાડીયા, ઉર્જાબેન પાલીયા, નયનાબેન પરમાર, અરવિંદ ભોરાણીયા, અવિનાશ જોશી, દેવાંગ ત્રિવેદી, મુરતજા માકડા, હિરેન વ્યાસ, અજય ગેડીયા, જીતેન્દ્ર ઝાલરીયા, નિરવ મકવાણા, પૃથ્વીસિંહ જાડેજા, પ્રતિકસિંહ સોઢા, ધર્મરાવા વાલા, યુવરાજસિંહ ડોડીયા, ક્રિપાલસિંહ પરમાર, બલભદ્રસિંહ વાનોર, વિજયસિંહ ગોહેલ, પુજા ઝીંઝુવાડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, મનિષ ગોહેલ, નાથા હડકારડા, સંજય ફેફર, જયેશ પાનસુરીયા, પારસ ઠાકરીયા, હસમુખ  મેઘજીભાઇ, હિતેશ ગઢવી અને રમેશ પાડસરીયાને પ્રમોશન મળ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application