લઘુ ઉદ્યોગ કુટીર એસો.ના પડતર પ્રશ્ર્નો અંગે કેબીનેટ મંત્રીને રજૂઆત

  • January 03, 2023 10:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લઘુ ઉદ્યોગ કુટીર એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ એસ. કનખરા તથા એસોસિએશનના સભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાને શુભેચ્છા મુલાકાત અર્થે મળ્યા ત્યારે જામનગર શંકરટેકરી ઉદ્યોગના પ્રશ્ર્નો અને ઉદ્યોગના અન્ય પ્રશ્ર્નો બાબતે લેખિત તથા મૌખિક રજુઆત કરી હતી અને કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાએ પણ સારો પ્રતિસાદ આપ્યો હતો, અને પ્રશ્નનો સત્ત્વરે યોગ્ય નિકાલ આવશે તેવી ખાતરી અને ભરોસો આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application