શ્રી હાલારી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા આયોજિત પવનચક્કી ખાતે શ્રી સૂર્યમુખી હનુમાનજી નાં મંદિરે ભવ્ય અન્ન્કોટ દર્શન અને મહાઆરતીનું આયોજન

  • January 22, 2024 03:42 PM 

શ્રી હાલારી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા આયોજિત
    પવનચક્કી ખાતે શ્રી સૂર્યમુખી હનુમાનજી નાં મંદિરે ભવ્ય અન્ન્કોટ દર્શન અને મહાઆરતી તથા ધ્વજા રોહન નો જાહેર કાર્યક્રમ તેમજ
   ભાનુશાળી વાડ, હવાય ચોક,ખાતે આવેલ શ્રી રામચંદ્રજી નાં મંદિરે ભવ્ય અન્નકોટ દર્શન અને મહા આરતી નું આયોજન કરવામાં આવેલ.
   જ્ઞાતિ પ્રમુખ શ્રી કિરીટભાઇ ભદ્રા,વિરોધ પક્ષ નેતા  ધવલ નંદા તેમજ ટ્રસ્ટી મંડળ નાં સભ્યો તેમજ મોટી સંખ્યા માં લોકો એ દર્શન અને મહાઆરતી  નો લાભ લીધેલ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application