રાજકોટ એરપોર્ટ પરથી એર એમ્બ્યુલન્સમાં દર્દીને મુંબઇ લઇ જવાયા

  • May 16, 2023 06:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ એરપોર્ટ પરથી આજે એર એમ્બ્યુલન્સ દ્રારા એક દર્દીને મુંબઇ આજે લઇ જવામાં આવ્યા હતાં. જાણવા મળતી વિગત અનુસાર આજે સવારે એર એમ્બ્યુલન્સ લેન્ડ થઇ હતી. જેમાં રાજકોટની પ્રાઇમ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા હેમલતાબેન શાહ નામના દર્દીને રીલાયન્સ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. દર્દીને કોઇપણ અગવડ ન પડે તે માટે એરપોર્ટ ઓથોરિટી ખડેપગે રહી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application