આજથી જ્ઞાન સહાયક માટે ઓનલાઇન અરજી કરી શકાશે. આ અરજી ૧૭ ડિસેમ્બર સુધી થઈ શકશે. રાજ્યમાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ ધોરણ ૧૧ અને ૧૨ માં ૬૦૦૦ જેટલી જગ્યા પર કરાર આધારિત જ્ઞાન સહાયક માટેની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે જેમાં આજથી તારીખ ૨૭ સુધી ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે.રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ ૧૧ અને ૧૨ ના શિક્ષકો માટે અભિરુચિ કસોટી નું પરિણામ જાહેર કરાયા બાદ હવે કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ જગ્યા માટે દર મહિને મહેનતાણું ૨૬,૦૦૦ નક્કી કરવામાં આવ્યું છે અને ૪૨ વર્ષની વહી મર્યાદા નક્કી થઈ છે જ્ઞાન સહાયકની જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજીઓ મંગાવી વેબસાઈટ પર જઈ ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે .મુખ્ય
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાહુલ ગાંધીએ લોકસભામાં ભગવાન શંકરનો ફોટો બતાવી કહ્યું કે...
July 01, 2024 02:40 PMજામનગર રેઇડ ઝોનમાં... રણજીતસાગર ડેમમાં નવા નીર....મનપા કમિશનરે આપી માહિતી
July 01, 2024 01:58 PMઅયોધ્યામાં રામલલાને રત્નજડિત ચંદનનું તિલક, પરંતુ પૂજારી આ વ્યવસ્થાથી નારાજ,જાણો શું છે કારણ
July 01, 2024 01:18 PMજામજોધપુરમાં રહેતા હોટલ સંચાલકનો આપઘાત
July 01, 2024 12:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech