જૂનાગઢ : હીરાદિપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હેલ્પલાઇન નંબર કાર્યરત કરાયા. મકરસંક્રાતિના પર્વ નિમિત્તે પતંગની ધારદાર દોરીઓ ી પક્ષીઓ ઈજાગ્રસ્ત ાય છે ત્યારે ઘાયલ પક્ષીઓને બચાવવા જુનાગઢ હીરાદિપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યા છે આઝાદ ચોક રેડ ક્રોસ ની સામે સવારે ૧૦ી સાંજે છ વાગ્યા સુધી ટીમ કાર્યરત રહેશે. પક્ષીઓને બચાવવા ઈરાદિપ ચેરીટેબલ ટ્રસ્ટના શીતલ જોશી- ૯૯૦૯૮૦૭૦૩૫, કલ્પના જોષી ૬૩૫૨૨૧૩૦૧૨, જીયા જોશી ૮૮૪૯૨૩૭૫૬૪ તા હર્ષદ સોની હિતેશભાઈ લોઢીયા અને સુરેશ પટેલનો સંપર્ક કરવા હીરાદિપ ચેરીટેબલ ટ્રસ્ટ એ યાદીમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંટવાના બોગસ લૂંટ મામલે 1.92 કરોડનો મુદ્દામાલ સોની વેપારીને સુપરત
September 20, 2024 12:25 PMદ્વારકા નજીક પૂરઝડપે જતી કારની હડફેટે ભેંસનું મૃત્યુ
September 20, 2024 12:24 PMમૂર્તિઓની ફેંકાફેંકી કરી વિસર્જન આ કેટલા અંશે વ્યાજબી?
September 20, 2024 12:23 PMજૈન મહિલાઓ સંચાલિત ગૃહઉદ્યોગ-વ્યવસાય-વેપારનું ભવ્ય પ્રદર્શન અને વેચાણ
September 20, 2024 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech