જૂનાગઢમાં પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓને બચાવવા હેલ્પલાઇન

  • January 13, 2023 06:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ : હીરાદિપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હેલ્પલાઇન નંબર કાર્યરત કરાયા. મકરસંક્રાતિના પર્વ નિમિત્તે પતંગની ધારદાર દોરીઓ ી પક્ષીઓ ઈજાગ્રસ્ત ાય છે ત્યારે ઘાયલ પક્ષીઓને બચાવવા જુનાગઢ હીરાદિપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યા છે આઝાદ ચોક રેડ ક્રોસ ની સામે સવારે ૧૦ી સાંજે છ વાગ્યા સુધી  ટીમ કાર્યરત રહેશે. પક્ષીઓને બચાવવા ઈરાદિપ ચેરીટેબલ ટ્રસ્ટના શીતલ જોશી- ૯૯૦૯૮૦૭૦૩૫, કલ્પના જોષી  ૬૩૫૨૨૧૩૦૧૨, જીયા જોશી ૮૮૪૯૨૩૭૫૬૪ તા હર્ષદ સોની હિતેશભાઈ લોઢીયા અને સુરેશ પટેલનો સંપર્ક કરવા હીરાદિપ ચેરીટેબલ ટ્રસ્ટ એ યાદીમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application