જામનગરમાં નિકળી ભવ્ય રામ સવારી: રાઘવજીએ ઉપાડી ગદ્દા, પુનમબેને ફેરવી તલવાર

  • March 31, 2023 03:20 PM 

જામનગરમાં ગઇકાલે બાલા હનુમાન મંદિરેથી ભવ્ય રામસવારી નિકળી હતી જે મોડી રાત્રે પંચેશ્ર્વર ટાવર પાસેના રામમંદિર ખાતે સંપન્ન થઇ હતી, ચાંદીબજાર ખાતે રાજયના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે ગદા ઉપાડીને સ્વાગત કર્યુ હતું, ત્યારબાદ સાંસદ પૂનમબેન માડમે તલવાર લઇને સ્વાગત કર્યુ હતું, ઉપરાંત ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરીએ પણ ગદા ઉંચકીને ભગવાન શ્રી રામનું સ્વાગત કર્યુ હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application