aajkaal@team
ભાવનગરના ડમી કૌભાંડમાં તોડ મામલે ઘનશ્યામ લાઘવા અને બિપિન ત્રિવેદીની કરાઇ ધરપકડ
ભાવનગરમાં ડમી કૌભાંડમાં તોડ કરવાના મામલે ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ મથકમાં એસ ઓ જી નાં પોલીસ ઇન્સ્પેકટર એસ બી ભરવાડે ફરિયાદી બની યુવરાજસિંહ બિપીન ત્રિવેદી ઘનશ્યામ લાઘવા કાનભા,શીવુભા અને રાજુ વિરુદ્ધ ખંડણી ઉઘરાવી લીધી હોવાની નોંધાવી હતી આ એફ આઈ આર મુજબ યુવરાજસિંહની ધરપકડ બાદ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.તદુપરાંત આ ગુન્હામાં સામેલ બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લઘવાની રાત્રી ના ૧.૧૦ કલાકે ધરપકડ કરી હોવાની સતાવાર જાહેરાત પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી હતી.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગરના ડમી કૌભાંડના ખંડણી લીધી હોવાની ફરિયાદ યુવરાજસિંહ સહિત છ શખ્સો વિરૂધ્ધ નિલમબાગ પોલીસ મથકમાં એસ ઓ જી નાં પોલીસ ઇન્સ્પેકટર એસ બી ભરવાડે નોંધાવી હતી આ કેસમાં યુવરાજસિંહની ધરપકડ થઈ ચૂકી છે અને સાત દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે. તદુપરાંત આ ગુંહામાં સામેલ બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લઘવા એ કરાયેલા તોડમાં ૧૦ ટકા રૂપિયા લિધા હોય ગત મોડી રાત્રીના ૧.૧૦ કલાકે ઘનશ્યામ લાઘવા અને બિપિન ત્રિવેદીની પણ ધરપકડ કરવામાં આવી હતી.ઝડપાયેલા બંને શખ્સોની સ્પેશિયલ ઈનવેસ્ટિગેશન ટીમ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રાઇવેટ પાસિંગ છતાં સ્કૂલવેનની વર્ધી કરતા ૧૩ ચાલકોને દોઢ લાખનો દંડ
September 20, 2024 03:11 PMચહેરા પર લસણ ઘસવાનો ટ્રેન્ડ ઈન્સ્ટાગ્રામ પર થઈ રહ્યો છે વાયરલ, જાણો શું છે તેના ફાયદા અને ગેરફાયદા
September 20, 2024 03:08 PMવૃન્દાવન રાસોત્સવ-૨૦૨૪ માટે આયોજકોએ લોહાણા સમાજને આપ્યો લાગણીભીનો સંદેશ
September 20, 2024 03:04 PMકુશ વિના તર્પણ કરવાથી થઇ શકે છે અપશુકન, જાણો આ પાછળની માન્યતા
September 20, 2024 03:02 PMશહેનશાહની સરળતા: શબ્દના ખોટા ઉચ્ચાર બદલ માફી માગી
September 20, 2024 02:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech