aajkaal@team
રેલવે મંત્રાલયના આદેશ મુજબ, પશ્ચિમ રેલવે, ભાવનગર ડિવિઝનના દામનગર સ્ટેશન પર મહુવા-સુરત-મહુવા એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ પ્રાયોગિક ધોરણે 27.01.2023 થી 6 મહિના માટે શરૂ કરવામાં આવ્યું હતું. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, પશ્ચિમ રેલ્વે દ્વારા આગામી આદેશો સુધી આ ટ્રેનના પ્રાયોગિક સ્ટોપેજને ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનનું વિગતવાર માહિતી આ મુજબ છે
મહુવાથી સુરત જતી મહુવા-સુરત એક્સપ્રેસનો દામનગર રેલ્વે સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 20.59/21.00 વાગ્યે છે. આ ટ્રેન અઠવાડિયામાં 5 દિવસ સોમવાર, મંગળવાર, બુધવાર, શુક્રવાર અને રવિવાર દામનગર સ્ટેશન પર ઉભી રહે છે.
તેવી જ રીતે, સુરતથી મહુવા જતી સુરત-મહુવા એક્સપ્રેસનો દામનગર રેલ્વે સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 07.10/07.11 વાગ્યે છે. આ ટ્રેન પણ દામનગર સ્ટેશન પર અઠવાડિયામાં 5 દિવસ મંગળવાર, બુધવાર, શુક્રવાર, રવિવાર અને સોમવાર ઉભી રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોકુલનગરમાં સિક્યુરિટી ગાર્ડના બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો
September 20, 2024 11:19 AMસૌથી ખરાબ સેવાઓ...ભારતીય-અમેરિકન CEOએ એર ઈન્ડિયા પર લગાવ્યો આરોપ, જુઓ વીડિયો
September 20, 2024 11:17 AMપરિવારો પર 11,000 કરોડનો બોજ નાખે છે ફૂડ ડિલિવરી કંપનીઓ
September 20, 2024 11:16 AMઆજે પિતૃપક્ષનું તૃતીયા શ્રાદ્ધ, જાણો તર્પણ અને પિંડ દાનની સાચી રીત
September 20, 2024 11:15 AMએસ.ટી. ડેપો નજીકના તળાવનામાંથી મૃતદેહ મળ્યો
September 20, 2024 11:15 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech