જામનગરમાં એસટી ડેપો નજીકના તળાવના ભાગમાંથી આજે સવારે એક માનવ મૃતદેહ મળી આવ્યો છે. જેને બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં લાખોટા મિગ કોલોની અને એસટી ડેપો વચ્ચેના તળાવના ભાગમાં આજે સવારે એક માનવ મૃતદેહ પાણીમાં તરી રહ્યો છે, તેવી માહિતી ત્યાંથી પસાર થનાર એક નાગરિકે ફાયર બ્રિગેડને આપી હતી.
જેથી ફાયર વિભાગની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી, અને પાણીમાં તરતા મૃતદેહને બહાર કાઢ્યો હતો. અંદાજે ૬૦ વર્ષની વયના અજ્ઞાત પુરુષનો મળી આવ્યો હોવાથી ફાયરે પોલીસને જાણ કરી દેતા સીટી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જયારે મૃતદેહની ઓળખ કરવા માટે જીજી હોસ્પિટલ ના કોલ્ડરમાં રાખવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતના તેવર જોઈ શ્રીલંકાએ પાક.ને નૌકાદળ કવાયતની ના પાડી દીધી
April 19, 2025 11:31 AMભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં સતત છઠ્ઠા અઠવાડિયે 10.872 બિલિયન ડોલરનો વધારો
April 19, 2025 11:30 AMછેલ્લી ત્રણ વાયબ્રન્ટ સમિટમાં થયેલા એમઓયુ પૈકી ૧૪૬૩૪ પડતા મુકાયા
April 19, 2025 11:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech