આ કેસની હકીકત એવી છે કે, જામનગર ખાતે વસવાટ કરતા ભાનુશાળી સુનીલભાઇ અને જાનગર ખાતે વસવાટ કરતા વિમેશભાઇ નંદાના પુત્ર ચિરાગ સાથે થયેલા, અને લગ્નબાદ પરણીતા સપના તેમના પતિ, સાસુ સસરા અને નણંદ સાથે વસવાટ કરતા હતા, લગ્નબાદ ચાર માસ સુધી સારી રીતે લગ્ન જીવન ચીરાગભાઇ દારૂ પીને મારકુટ કરતા હતા, આ દરમ્યાન તા.૪-૧-૨૦૨૩ના રોજ પરણીતાએ આત્મહત્યા કરેલ.
ત્યારબાદ જાનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સપનાબેનના માતા નીતાબેને આ બાબતની વિગતવાર પતિ, સાસુ, સસરા અને નણંદ સામે આત્મહત્યા કરવા મજબુર કર્યાની ફરીયાદ આપેલ, જેમાં પોલીસ દ્વારા આરોપીઓની અટક કરવામાં આવેલ અને ત્યારબાદ જેલ હવાલે કરવામાં આવેલ હતા, જેમાં સસરા વિમેશભાઇ રમેશભાઇ નંદાએ અદાલતમાં જામીન અરજી દાખલ કરીઆરોપીના એડવોકેટની વિસ્તુત દલીલો કરવામાં આવેલ આમ, તમામ દલીલો ઘ્યાને લઇ અને આરોપી તરફે થયેલ રજુઆતો અને દલીલો માન્ય ગણી અને આરોપી સસરાને અદાલતે જામીન મુકત કરેલ. આ કેસમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઇ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા, તથા નિતેષ મુછડીયા રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંટવાના બોગસ લૂંટ મામલે 1.92 કરોડનો મુદ્દામાલ સોની વેપારીને સુપરત
September 20, 2024 12:25 PMદ્વારકા નજીક પૂરઝડપે જતી કારની હડફેટે ભેંસનું મૃત્યુ
September 20, 2024 12:24 PMમૂર્તિઓની ફેંકાફેંકી કરી વિસર્જન આ કેટલા અંશે વ્યાજબી?
September 20, 2024 12:23 PMજૈન મહિલાઓ સંચાલિત ગૃહઉદ્યોગ-વ્યવસાય-વેપારનું ભવ્ય પ્રદર્શન અને વેચાણ
September 20, 2024 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech