ખાંભા તાલુકાના ભાણીયા ગામ નો યુવાન પોતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી છેલ્લ ા થોડા મહિનાથી કામઘંધા અર્થે સુરત ખાતે ગયેલ હતો જ્યા પણ ઘંધાનું સેટિંગ ન આવતા અને આર્થિક પરિસ્થિતિ ન સુધરતા તેઓ સુરતથી રાત્રે પ્રાઇવેટ બસમાં બેસી સાવરકુંડલા ખાતે આવેલ ખાંભા ચોકડી ખાતે બસ ઉતરી સાવરકુંડલાના મહુવા રોડ ગીરધરવાવ પાસે આવેલ રેલવે ટ્રેક પર સાવરકુંડલાથી પીપાવાવ પોર્ટ તરફ જતી કન્ટેનર ગાડી હેઠળ ઝંપલાવી ખાંભા તાલુકાના ભાણીયા ગામનો યુવાન લાલજીભાઈ હસુભાઈ મકવાણા ઉ.વ.૨૦નું ઘટના સ્થળે મોત થયું હતું આ બનાવની જાણ થતાં ગુડ્ઝ ટ્રેન રોકી દેવામાં આવી હતી ફાટકમેન દ્વારા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા મહુવા રોડ બીટના હેડ કોન્સ્ટેબલ અમનભાઈ કાજી ઘટના સ્થળે પહોંચી યુવાનના પરિવાર જાણ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકારે નબળા વર્ગો માટે લીધો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારી આટલા લાખ રૂપિયા કરી
May 14, 2025 06:03 PMજામનગર મનપામાં લાખોટા તળાવની પાળે રેકડીઓ બંધ કરાવવા મામલે વિપક્ષ નગરસેવિકા વિફર્યા
May 14, 2025 05:54 PMસચાણાના યુવકે ઇન્સ્ટામાં વિડીયો શેર કર્યો..અને પોલીસે કરી ધરપકડ.
May 14, 2025 05:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech