આ પુલ પરના અંધારા કયારે દુર થશે ?: અકસ્માતનો સતત ખતરો

  • November 30, 2023 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર વોર્ડ નં.૧૨ કાલાવડ ગેઇટ એસ.ટી. ડીવીઝનથી મહાપ્રભુજીની બેઠક તરફ જવાના માર્ગ પર ગોદરશા પીરની દરગાહ પાસે આવેલ ઓવરબ્રિજ પર જ લાઇટો ન હોવાના કારણે અકસ્માતનો સતત ભય રહે છે તેમજ રાત્રીના મહીલાઓને પસાર થવામાં પણ ડર રહે છે, ઉપરથી ઢોર પણ વચ્ચે ઉભા હોવાના કારણે વાહનોને ભારે હાલાકી પડે છે, માટે તાકીદે આ બ્રિજ પર લાઇટો મુકવાની માંગણી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application