જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા ની યાદી જણાવે છે કે, જેટકો દ્વારા ૨૨૦ કે.વી. મોરબી સબ સ્ટેશન ખાતે મેઈનટેનન્સની કામગીરી અન્વયે શટડાઉન હોય જેના કારણે નર્મદા નુ પાણી ઓછુ મળવાનુ હોય તેમજ સોલેરીયમ ઝોન ની મેઈન ડ્રીસ્ટીબ્યુશન પાઈપ લાઈન માં ડેમેજ થયેલ હોય તેને રીપેરીંગની કામગીરી કરવાની છે.
આથી સોલેરીયમ ઝોન ' એ ' હેઠળ ના વિસ્તારો માં પાણી પુરવઠો તા.૦૮/૦૧/૨૦૨૫ના રોજ બંધ રહેશે. સોલેરિયમ ઝોન 'એ' હેઠળ આવતા વાલ્વકેશ્વરી નગરી, સ્વસ્તિક સોસાયટી , પારસ સોસાયટી, સદગુરૂ કોલોની, હિંમતનગર ૧ થી પ , જયંત સોસાયટી , દ્વારકેશ સોસાયટી, વિકાસ ગૃહ રોડ, રામેશ્વરનગર, માતૃઆશિષ , પટેલ કોલોની ૧ થી ૮ રોડ નં.૪, પટેલવાડી વિગેરે ઉપરોકત વિગતે પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે, તથા બીજા દિવસે રૂટીન લગત ઝોન માં પાણી વિતરણ કરવામાં આવશે, જેની જાહેર જનતાએ નોંધ લેવા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદી નાગપુર પહોંચ્યા, RSS મુખ્યાલયમાં હેડગેવારને આપી શ્રદ્ધાંજલિ, મોહન ભાગવતને મળ્યા
March 30, 2025 09:44 AMMyanmar Earthquake: મ્યાનમારની મદદે ભારત, આગ્રાથી મોકલાશે ફિલ્ડ હોસ્પિટલ, ઓપરેશન બ્રહ્મા શરૂ
March 29, 2025 08:29 PMન ચીન, ન કેનેડા... અમેરિકાના ટેક્સથી ભારત સહિત આ દેશોને વધુ ખતરો, ફિચના રિપોર્ટનો સંકેત સમજો
March 29, 2025 08:27 PMઉનાળામાં વાદળાં ગાજશે: હવામાન વિભાગની વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત
March 29, 2025 08:24 PMશુભમન ગિલે અમદાવાદમાં રચ્યો ઇતિહાસ, ગિલના 1000 રન પૂરા
March 29, 2025 08:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech