રાજકોટની કરુણાંતિકાના પગલે જામનગરમાં ભૂદેવ કર્મકાંડી સમિતિ દ્વારા વિષ્ણુસહસ્ત્રના પાઠ યોજાયા

  • May 29, 2024 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ગેમઝોનની કરુણાંતિકામાં મોતને ભેટેલા હતભાગીઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવા સાથે મૃતાત્માની શાંતિ અર્થે અને ઘાયલ લોકો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રભુને પ્રાર્થના કરતું ભૂદેવ કર્મકાંડી સમિતિ જામનગર ના હોદ્દેદારો, સભ્યો દ્વારા તારીખ 28-05-2024 ને જામનગર સ્થિત નાગેશ્વર મહાદેવ મંદિર પાસે,ખોડીયાર મંદિર ખાતે વિષ્ણુ સહસ્ત્ર પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું ભૂદેવ કર્મકાંડી સમિતિ જામનગરના મિડિયા કન્વીનર સચિન જોશીની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application