વિસાવાડાના યુવાને ઝેરી દવા પીને કર્યો આપઘાત

  • March 25, 2025 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના વિસાવાડા ગામે રહેતા યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કર્યો છે. 
વિસાવાડાના રણજીત કેશવાલાએ મીયાણી મરીન પોલીસમાં એવુ જાહેર કર્યુ છે કે જયમલ કેશુભાઇ કેશવાલા ઉ.વ. ૨૬એ  તા. ૨૩-૩ના તેના ઘરે કોઇ અગમ્ય કારણોસર પોતાની મેળે ઝેરી દવા પી લીધી હતી અને સારવાર દરમ્યાન જયમલનું મોત નિપજ્યુ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application