પોરબંદરની ચોપાટી પર રવિવારે રાત્રે વિશાળ સંખ્યામાં શહેરીજનો ફરવા માટે ઉમટી પડ્યા હતા,ત્યારે આખલા યુદ્ધ સર્જાયું હતુ અને કેટલાક નંદીઓ દોડતા-દોડતા વાહનો સાથે અથડાયા હતા,જેમાં પાર્ક કરેલા વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.પોરબંદર મહાનગરપાલિકાનું તંત્ર દરરોજ પશુઓ પકડતા હોવાનો દાવો કરીને આંકડા જાહેર કરે છે પરંતુ વાસ્તવિક રીતે શહેરભરમાં રખડતા પશુઓનો ત્રાસ વધ્યો છે તેમ જણાવીને લોકોએ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર હસમુખ પ્રજાપતિ અને તેમની ટીમ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સિક્કા ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
April 21, 2025 05:06 PMરાજકોટ મનપામાં ભરતીનો મેસેજ વાયરલ, તંત્ર ધંધે લાગ્યું, છેતરપીંડીનો ભોગ ન બનવા અપીલ
April 21, 2025 05:05 PMરાજકોટમાં વહેલી સવારે છવાઈ ગાઢ ધુમ્મસ
April 21, 2025 05:00 PMરાજકોટની સિવિલ હોસ્પિટલની છે આ હાલત, દર્દીઓ હેરાન
April 21, 2025 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech