જામનગરમા રહેતા એક યુવાને ઝેરી દવા પી લઈ પોતાની જીવાદોરી ટૂંકાવી લીધી હતી. બેન્કનાં હપ્તાની રકમ નહી ચૂકવી શકતાં આ પગલું ભર્યું હતું, તેમ પોલીસમાં જાહેર થયું છે.
જામનગરમા રોઝી પેટ્રોલ પંપ સામેનાં શાંતિ હાર્મનીમા રહેતાં રાજેશભાઈ મોતીરામ ખન્ના (૪૬) એ ગત મોડી રાત્રે ઝેરી દવા પી લેતાં સારવાર માટે હોસ્પિટલમા લઈ જવામાં આવ્યા હતા. જયાં તેમનું ટુંકી સારવારમા મૃત્યુ થયુ હતું.
તેઓ બેન્કનાં હપ્તાની રકમ સમયસર ભરપાઈ નહી કરી શકતાં બેન્કમાંથી ઉઘરાણી માટેની નોટિસ મળી હતી, પરંતુ પૈસાની સગવડ નહી હોવાથી તેઓએ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationક્વેટામાં આઈઈડી વિસ્ફોટ, પાકના 10 સૈનિકના મોત
April 26, 2025 10:18 AMરશિયા-યુક્રેન યુદ્ધનો અંત નજીક હોવાનો અમેરિકી પ્રમુખનો દાવો
April 26, 2025 10:14 AMEPFOનો મોટો બદલાવ: નોકરી બદલવા પર PF ટ્રાન્સફર થશે સરળ, 1.25 કરોડ લોકોને ફાયદો
April 25, 2025 10:49 PMપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech