જામનગરમા રહેતા એક યુવાને ઝેરી દવા પી લઈ પોતાની જીવાદોરી ટૂંકાવી લીધી હતી. બેન્કનાં હપ્તાની રકમ નહી ચૂકવી શકતાં આ પગલું ભર્યું હતું, તેમ પોલીસમાં જાહેર થયું છે.
જામનગરમા રોઝી પેટ્રોલ પંપ સામેનાં શાંતિ હાર્મનીમા રહેતાં રાજેશભાઈ મોતીરામ ખન્ના (૪૬) એ ગત મોડી રાત્રે ઝેરી દવા પી લેતાં સારવાર માટે હોસ્પિટલમા લઈ જવામાં આવ્યા હતા. જયાં તેમનું ટુંકી સારવારમા મૃત્યુ થયુ હતું.
તેઓ બેન્કનાં હપ્તાની રકમ સમયસર ભરપાઈ નહી કરી શકતાં બેન્કમાંથી ઉઘરાણી માટેની નોટિસ મળી હતી, પરંતુ પૈસાની સગવડ નહી હોવાથી તેઓએ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech