સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા જોડીયા ખાતે પ્રતિવર્ષ મુજબ આયોજન
જોડીયા તાલુકામાં બોર્ડના વિધાર્થીઓ માટે ભોજન અંગેની કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્વ.હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા સને : ૨૦૧૦ થી સતત જોડીયા ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓની ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે. તે મુજબ ચાલુ સાલે પણ તા.૨૭/૦૨/૨૦૨૫ થી શરૂ થતી ધો. ૧૦ ની બોર્ડની પરીક્ષા સમયે જોડીયાના પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા આપતા તમામ પરીક્ષાર્થીઓ, વાલીઓ, પરીક્ષાર્થીઓના વાહન ચાલકો, પરીક્ષા વ્યવસ્થાના તમામ શાળાઓના શૈક્ષણિક સ્ટાફ સહિત દરરોજ ૫૦૦ થી વધુ લોકો માટેની ભોજન વ્યવસ્થા તા.૨૭/૦૨/૨૦૨૫ થી પરીક્ષાર્થીઓના પેપરના દિવસોમાં લોહાણા મહાજન વાડી-જોડીયા ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. તે માટે ટ્રસ્ટના પ્રમુખશ્રી પૂનમબેન માડમના સૌજન્યથી ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ વ્યવસ્થા સંકલન પ્રવિણભાઈ માણેક કરી રહ્યા છે. આ ભોજન વ્યવસ્થાનો લાભ લેવા પરીક્ષાર્થીઓ સહિત સૌ લગતને ટ્રસ્ટના પ્રમુખશ્રી પૂનમબેન માડમએ અનુરોધ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએક કરોડના વીમાના પૈસા મેળવવા માટે પત્નીએ પુત્ર સાથે મળી પતિની હત્યા કરી
March 03, 2025 03:29 PMમુકેશ અંબાણીની કંપનીને સવાસો કરોડનો દંડ થઇ શકે
March 03, 2025 03:21 PM7 વર્ષથી અવકાશમાં ચક્કર લગાવી રહી છે મસ્કની ટેસ્લા કાર
March 03, 2025 03:20 PMસિવિલ હોસ્પિટલમાં ફાયરના સાધનોના મેઈન્ટેનન્સમાં કરોડોનો ભ્રષ્ટાચાર: કોંગ્રેસ
March 03, 2025 03:18 PMમિલ્કત વેરાના બાકીદારોના નળ કનેક્શન ઉપર કરવત ફેરવાઇ;૩૨ લાખની રિકવરી
March 03, 2025 03:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech