જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટરની બદલી : જામનગરમા કે.બી. ઠક્કર અને દ્વારકામાં આર.એમ તન્નાની નિમણુંક કરાઈ...

  • February 01, 2025 06:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલારના બંને જિલ્લા જામનગર અને દેવભૂમિ દ્વારકાના કલેકટર સહીત ગુજરાતમાં 64 IAS ની બદલી કરવામાં આવી છે.જેમા કલેકટર પંડયાને જમીન સુધારણા વિભાગના કમિશનર તરીકે નિમણુંક કરવામાં આવી છે. તેમની જગ્યાએ જામનગરના કલેકટર તરીકે અગાઉ જામનગર ફરજ બજાવી ચૂકેલ કે.બી.ઠક્કરની નિમણુક કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા કલેકટર જી.ટી પંડયાને બઢતી સાથે રાજ્યના શિક્ષણ વિભાગમાં મુકવામાં આવ્યા છે. જેમની જગ્યાએ દેવભૂમિ દ્વારકા જીલ્લા કલેકટર તરીકે આર.એમ.તન્નાની નિમણુક કરવામાં આવી છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application