BREAKING NEWS

આજે વિશ્વ અસ્થમા દિવસઃ પ્રદૂષણ વચ્ચે શ્વાસની સુરક્ષા અનિવાર્ય

  • May 05, 2026 10:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે ૫ મે ૨૦૬નાં રોજ વિશ્વ અસ્થમા વિસ છે જેને ગ્લોબલ ઈનિશિયેટિવ ફોર અસ્થમા (જી.આઈ એન એ) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુ.એચ.ઓ) દ્વારા આયોજન કરવામાં આવે છે તથા તેની વ્યૂહરચનાઓ વિશ્વભરના અગ્રણી અસ્થમા નિષ્ણાતો અને પ્રતિનિધિઓની બનેલી સમિતિઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ લોકોને અસ્થમા વિશે જાગૃતિ આપવાનો અને અસ્થમાથી પીડાતા લેકીને વધુ સાહી સારવાર અને સંભાળ મળી રહે તે સુનિશ્વિત કરવાનો છે. અસ્થમા એ એક ક્રોનિક શ્વસન રોગ છે, જેમાં શ્વાસ માર્ગોમાં સોજો અને શ્વાસ લેવામાં મુટકેલી થાય છે. આ રોગ વિશ્વભામાં લાખો લોકોને અસર કરે છે, જેમાં ભારતની પણ નોંધપાત્ર વસ્તીનો સમાવેશ થાય છે. આ દિવસ રોકથામ, વહેલી તકે નિકન અને વ્યાપક વ્યવસ્થાપન પદ્ધતિઓ પર આન
કૃતિ છે. આ પ્રસંગે વધુ જાણતી આપતા ડો અમિત એમ. પટેલે જણાવ્યું કે આજના સમયમાં અસ્થમાનો વ્યવસ્થાપન પરંપરાગત પદ્ધતિઓથી આગળ વધી ગયો છે. બહુવિદ્યાશાખીય અભિગમ (મલ્ટી-ડિસીપ્લીનરી અપ્રોચ) અનિવાર્ય છે, જેમાં ફિઝીયોથેરાપીનું મહત્વપૂર્ણ અને માન્ય સ્થાન છે. ફિઝીયોથેરાપી અસ્થમા ધરાવતા દર્દીઓમાં સ્વસન ક્ષમતા, કાર્યક્ષમતા અને જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કરે છે. શ્વાસ કસરતો, એરવે કિલયરન્સ પદ્ધતિઓ, શરીરની સ્થિતિમાં સુધારો અને ક્રમશઃ
વધરાતી શરીરિક પ્રવૃત્તિ જેવી પદ્ધતિઓ દર્દીઓને તેમના લક્ષણો વધુ સારી રીતે નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ઉપરાંત, ફિઝીયોથેરાપિસ્ટ દર્દીઓને શારીરિક તંદુદરતી જાળવવામાં માર્ગદર્શન આપે છે, જે ઉગ્રતાને રોકવા અને સહનશક્તિ વધારવા માટે જઠી છે. આજના સમપમાં વધતી નિષ્ક્રિય જીવનશૈલી અને પર્યાવાણ પ્રરને ધ્યાનમાં લેત અસ્થમા સંભાળમાં ફિઝીયોથેરાપીનું એકીકરણ અત્યંત મહત્વપૂર્ણબની ગયુંછે. નિયમિત અને માર્ગદર્શન હેઠળના વ્યાયામ કાર્યકમો શ્વસન પેશીઓને મજબૂત બનાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application