૫૦ કીલો વાયર શકપડતી મિલ્કત તરીકે કબ્જે લેવાયો
જામનગર નજીક ચેલા ગામ પાસે ૩ શખ્સને ૫૦ કીલો કોપર વાયરના જથ્થા સાથે નીકળતા પકડી લીધા હતા અને આ મુદામાલ શકપડતી મિલકત તરીકે કબ્જે કરાયો હતો.
જામનગર એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા જીલ્લામાં બનેલા વણશોધાયેલા ગુના શોધી કાઢી અસરકાર કાર્યવાહી કરવા એલસીબીને સુચના કરી હતી, દરમ્યાન એલસીબીના દિલીપભાઇ, હિતેન્દ્રસિંહ, કાસમભાઇને મળેલ ખાનગી હકીકત આધારે જામનગર તાલુકાના ચેલા-૨, પાણીના ટાંકા પાસે તપાસ કરતા બિલ આધાર વગરના કોપરના જીણા તારના ગુચરા ૫૦ કીલો કિ. ૨૫ હજારનો મુદામાલ ૩ શખ્સો પાસેથી મળી આવ્યો હતો જે શકપડતી મિલકત તરીકે કબ્જે કર્યો હતો.
પોલીસે દરેડ આલ્ફા સ્કુલ પાસે રહેતા નવઘણ હીરા ચારોલીયા, જીવરાજ હીરા ચારોલીયા અને વિશાલ મનસુખ જખાણીયા નામના ૩ શખ્સોની અટક કરી હતી અને આગળની તપાસ માટે પંચકોશી-બી પોલીસને સોપી આપ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech