નારાયણગઢમાં રેલી દરમિયાન રાહુલ ગાંધીએ અદાણી અને અંબાણી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે અદાણી ખેતરોમાં મહેનત કરતા નથી, કોઈ નાનો ધંધો કરતા નથી પરંતુ દરરોજ સવારે સુનામીની જેમ તેમના બેંક ખાતામાં પૈસા આવી રહ્યા છે. જેટલા પૈસા તેમના ખાતામાં સુનામીની જેમ પ્રવેશી રહ્યા છે એટલી જ રકમ તમારા બેંક ખાતામાંથી તોફાનની જેમ નીકળી રહી છે.
રાહુલે કહ્યું, 'આ મોદીજીની સરકાર નથી પરંતુ અદાણીની સરકાર છે. હરિયાણામાં અદાણી સરકારની જરૂર નથી. રાહુલે પોતાના ભાષણમાં રાજ્યમાં બેરોજગારીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આ કારણોસર રાજ્યના યુવાનો 50-50 લાખ રૂપિયા ચૂકવીને પોતાનો જીવ જોખમમાં મૂકીને વિદેશ જઈ રહ્યા છે. ખેડૂતો પર બોલતા તેમણે કહ્યું કે મોદી સરકાર કાયદો બનાવે છે અને કહે છે કે કાયદા ખેડૂતો માટે બનાવ્યા છે, જો ખેડૂતો માટે છે તો ખેડૂતો શા માટે વારંવાર રસ્તા પર ઉતરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાલાવડમાં થયેલ ચોરી મુદ્દે ડીવાયએસપીએ આપી પ્રતિક્રિયા
September 30, 2024 05:52 PMજામનગરમાં લવ જેહાદની જાગૃતિ માટે DKV સર્કલ પાસે પત્રિકા વિતરણ
September 30, 2024 05:44 PMભારતના ડૉક્ટર અને પાકિસ્તાની દર્દી, શ્રીલંકામાં આંખના ઓપરેશન બાદ આંખોની દ્રષ્ટિ ફરી મળી
September 30, 2024 05:38 PMજામનગર: ઈવા પાર્કમાં મહિલાને અડફેટે લેનાર કાર ચાલક ઝડપાયો
September 30, 2024 05:37 PMશું ખરેખર કોલ્ડ ડ્રિંક એસિડિટીથી આપે છે રાહત, જાણો શું છે સત્ય
September 30, 2024 05:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech