શહેરના કુંભારવાડા વિસ્તારના માઢિયા રોડ નજીક આવેલી અશરફભાઇ માલકાણીની માલિકીની લોખંડના ભંગારની દુકાનનું ગત રાત્રીના કોઈપણ સમયગાળા દરમ્યાન શટર તોડી દુકાનમાં પ્રવેશી દુકાનમાં રખાયેલ અંદાજે ૫૦૦ થી ૭૦૦ કિલો ભંગારની ચોરી કરી નાસી છૂટ્યા હતા. ચોરી અંગે અશરફભાઇએ બોરતળાવ પોલીસને જાણ કરતા પોલીસે દોડી આવી સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવા તેમજ અશરફભાઇની ફરિયાદ લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાર્તિક નહીં, રણબીર કપૂર માટે મારા દિલમાં ખાસ જગ્યા
April 25, 2025 11:32 AM'અબીર ગુલાલ' ના ગીતો યુટ્યુબ પરથી પણ હટાવી દેવાયા
April 25, 2025 11:29 AMસુરક્ષાદળે પહેલગામ આતંકવાદી હુમલાના આતંકીઓ આદિલ હુસૈન અને આસિફ શેખના ઘર IED બોમ્બથી ઉડાવી દીધા
April 25, 2025 11:27 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech