જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વામિનારાયણ નગર થી ગાંધીનગર સુધીના માર્ગે ડીપી કપાતની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેના સંદર્ભમાં શનિવારે સમગ્ર વિસ્તારમાં સર્વે અને માર્કિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.
જે પૈકી નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા ભરતસિંહ કેસરીસિંહ જાડેજા નામના નિવૃત્ત પોલીસ કર્મી ૬૮ વર્ષના બુઝુર્ગ કે જેઓ એકલવાયું જીવન જીવે છે, અને તેમનું મકાન પણ કપાતમાં આવી જાય છે.
ગઈકાલે શનિવારે મહાનગરપાલિકાની ટીમ તેમના ઘરે નોટિસ આપી આવી હતી, અને માર્કિંગ કર્યું હતું. ત્યારબાદ તેઓને ગભરામણ થવા લાગી હતી, અને તેઓનું એકાએક હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. જેથી આસપાસના સમગ્ર વિસ્તારમાં ગમગીની ફેલાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપતંજલિ દ્વારા વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી માટે યોજાઇ બેઠક
June 02, 2025 02:57 PMમાચ્છીમારીની એવી પહેલી સિઝન પૂર્ણ થઈ કે જેમાં એક પણ બોટનું અપહરણ થયું નહીં
June 02, 2025 02:55 PMલગ્ન સહિતના સામાજિક પ્રસંગો ઉજવશે ખમીરવંતો ખારવા સમાજ
June 02, 2025 02:54 PMપોરબંદરના દરિયામાં ચોમાસાનો કરંટ દેખાયો
June 02, 2025 02:53 PMભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે કાર્યશાળામાં પોરબંદરના આગેવાનોએ આપી હાજરી
June 02, 2025 02:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech