શહેરની મુખ્ય શાક માર્કેટના દરવાજા આડે લારી તેમજ પાથરણા પાથરી શાકબકાલા અને ફ્રૂટનો ધંધો કરતા લોકોએ દરવાજા બંધ કરી દીધા હોવાની લેખિત ફરિયાદ મહાપાલિકાના એસ્ટેટ વિભાગમાં થયાના પગલે આજે મહાપાલિકાના એસ્ટેટ વિભાગ તેમજ દબાણ હટાવ સેલની ટીમ દોડી ગઈ હતી. અને શાકમાર્કેટના દરવાજા આડે થયેલદબાણો દૂર કરી દરવાજા ખુલ્લા કરાવ્યા હતા. ઉપરાંત શાક માર્કેટ તેમજ ફ્રૂટ માર્કેટના મુખ્ય રોડ પરની લારી ધારકોને રોડ પર ટ્રાફિકને અડચણરૂપ દબાણ નહીં કરવા તાકીદ કરી હયી. તો બીજી બાજુ શાક માર્કેટ વિસ્તારમાં લાંબા વિરામ બાદ એસ્ટેટ વિભાગે દેખા દેતા કેટલાક દબાણકર્તાઓમાં ભાગદોડ મચી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબોખીરા-જ્યુબેલીની સરકારી સ્કૂલ પાસે આધેડ મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયુ
June 05, 2025 03:10 PMપોરબંદરમાં વૃધ્ધત્વની સમી સાંજના ઓટલાનું થયુ નવીનીકરણ
June 05, 2025 03:08 PMઇદ-ઉલ-અદહા પહેલા મુસ્લીમ વિસ્તારોમાં યોગ્ય સફાઇ કરો
June 05, 2025 03:07 PMઓવરબ્રિજના દરેક પીલર પર કરાશે અવનવા પેન્ટીંગ
June 05, 2025 03:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech