રાજકોટ શહેરમાં વેચાતા ધાણાજી, મરચા, હળદર સહિતના મસાલાઓમાં ભૂતકાળમાં વ્યાપક પ્રમાણમાં ભેળસેળ મળી આવી હતી અને હજુ પણ ભેળસેળ ચાલુ જ હોવાની પ્રબળ શંકાના આધારે મહાનગરપાલિકાની ફડ બ્રાન્ચની ટીમ દ્રારા આજે શહેરની નાના મહત્પવા વિસ્તારની મસાલા માર્કેટ તેમજ અન્ય વિવિધ સુપર માર્કેટ સહિતના સ્થળોએથી મસાલાના કુલ ૨૫ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને પરીક્ષણ અર્થે રાય સરકારની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
રાજકોટ મહાપાલિકાની ફડ શાખાના ડેઝીેટેડ સિનિયર ફડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જણાવ્યું હતું કે મસાલાની સિઝનને અનુલક્ષીને કરવામાં આવેલ સ્પેશ્યલ ડ્રાઈવ અંગે ફડ વિભાગ દ્રારા ફુડ સેટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ–૨૦૦૬ હેઠળ વિવિધ બ્રાન્ડેડ અને નોન બ્રાન્ડેડ મસાલાના કુલ ૨૫ સેમ્પલ લેવામાં આવ્યા હતા. ગત સાહમાં પણ ૨૮ સ્થળોએથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તે રાય સરકારની લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં સેમ્પલના પરીક્ષણ રિપોર્ટ આવ્યા બાદ તેમાં ભેળસેળ હતી કે કેમ તે અંગેની વિગતો બહાર આવશે
(૧) ધાણાજી પાવડર (લુઝ): સ્થળ– ગિરિરાજ સિઝન સ્ટોર, શ્રીરામ મસાલા માર્કેટ, નાના મવા રોડ, રાજકોટ.
(૨) મરચા પાવડર (લુઝ): સ્થળ– ગિરિરાજ સિઝન સ્ટોર, શ્રીરામ મસાલા માર્કેટ, નાના મવા રોડ, રાજકોટ.
(૩) હળદર પાવડર (લુઝ): સ્થળ– ગિરિરાજ સિઝન સ્ટોર, શ્રીરામ મસાલા માર્કેટ, નાના મવા રોડ, રાજકોટ.
(૪) હળદર પાવડર (લુઝ): સ્થળ– ઉમિયા મસાલા ભંડાર, શ્રીરામ મસાલા માર્કેટ, નાના મવા રોડ, રાજકોટ.
(૫) મરચા પાવડર (લુઝ): સ્થળ– ઉમિયા મસાલા ભંડાર, શ્રીરામ મસાલા માર્કેટ, નાના મવા રોડ, રાજકોટ.
(૬) મરચું પાવડર (લુઝ): સ્થળ– સદગુ પ્રોવિઝન સ્ટોર, લમીનગર શાકમાર્કેટ પાસે, રાજકોટ.
(૭) હળદર પાવડર (લુઝ): સ્થળ– સદગુ પ્રોવિઝન સ્ટોર, લમીનગર શાકમાર્કેટ પાસે, રાજકોટ.
(૮) હળદર પાવડર (લુઝ): સ્થળ– જલારામ મસાલા ભંડાર, શ્રીરામ મસાલા માર્કેટ, નાના મવા રોડ, રાજકોટ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech