નવા અંજીયાસર ગામે પતિ અને સાસુના ત્રાસી કંટાળી પરિણીતાનો આપઘાત

  • April 25, 2024 05:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મળતી માહિતી મુજબ માળીયા મીયાણામા જખરીયા પીર નજીક રહેતા આયશાબેન આવેશભાઈ કટીયા (ઉ.વ.૪૦) એ આરોપી આશીફભાઈ ઉમરભાઈ મુલ્લા  તા જરીનાબેન ઉમરભાઈ મૂલ્લ ા રહે. બંને નવા અંજીયાસર ગામ તા. માળીયા (મી) વાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૯-૦૩-૨૦૨૪ ના રોજ સાંજના છએક વાગ્યાના સુમારે ફરીયાદીની દીકરી પરવીન ઉ.વ.૨૦ વાળીને આરોપી આશીફભાઈ પતિ તા હોય તા આરોપી જરીનાબેન સાસુ તા હોય તેઓ પરવિનાબેનને ઘરકામ બાબતે અવાર નવાર મેણાટોણા મારી ત્રાસ આપી તેમજ આરોપી આશીફભાઈએ અવાર નવાર નશો કરી પરવીનાબેન સો જગડાઓ કરી બંને આરોપીઓ પરવીનાબેનને શારીરીક તા માનસીક દુખ ત્રાસ આપી પરવીનબેનને મરવા મજબુર કરતા પોતાની મેળે આરોપીઓના ઘરે ગળે ફાંસો ખાઇ પરિણીતાનું મોત નિપજ્યું હતું. જેી આ બનાવ અંગે મૃતકની માતા આયશાબેને આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૩૦૬,૪૯૮(ક),૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હા ધરી છે.


મોરબીમાં ભાઈ સો ફોનમાં બોલાચાલી તાં આધેડનો આપઘાત
મોરબીના નીંચી માંડલ ગામ નજીક સિમપેરા સીરમિકમાં રહેતા આધેડને તેના ભાઈ સો ફોનમાં સામાન્ય બાબતે બોલાચાલી તા ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું હોવાની માહિતી મળી છે જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હા ધરી છે. મોરબીના નીંચી માંડલ ગામ નજીક સીમપેરા સીરમિકના લેબર કવાર્ટરમાં રહેતા ઉમેશ રામપાલસિંહ ઉર્ફે આપજી યાદવ (ઉ.૪૨) ના ભાઈ વતનમાં હોય અને તેની સો ગત તા. ૨૨ ના રોજ ફોન કરીને વાત ચિત કરતા સામાન્ય બોલાચાલી યેલ હોય જે બાબતે મનમાં લાગી આવતા ગત તા. ૨૩ ના રોજ ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યુ હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હા ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application