પોરબંદરના સદભાવના સેવા મંડળ દ્વારા અમાસ નિમિત્તે શ્રી પાળીબા લેડી હોસ્પિટલમાં પ્રસુતાઓને સુખડીના પૌષ્ટિક આહારનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.દાતા નિલેષભાઈ જોગીયાના પુત્ર શિવમ જોગીયાના જન્મદિવસ પ્રસંગે તેમનો આ સેવામાં આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ હતો,તે બદલ સંસ્થાએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.સંસ્થાના તમામ સભ્યો આ સેવાકાર્યમાં ઉપસ્થિત રહ્યા હતા.સંસ્થા દ્વારા ચાલતા સેવાકાર્યોમાં આર્થિક સહયોગ આપવા માટે ઉત્સવભાઈ પારેલીયા મો.નં. ૯૯૦૯૬૫૦૧૪૩ઉપર સંપર્ક સાધવા જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકશ્મીરના પહલગામમાં આતંકવાદી ઘટનાના પગલે જામનગરમાં આક્રોશ
April 23, 2025 05:51 PMરાજકોટથી કાશ્મીર ગયેલા તમામ પ્રવાસીઓ સલામત, કલેક્ટરે દરેક પ્રવાસીના ઘરે અધિકારીઓને દોડાવ્યા
April 23, 2025 05:20 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 23, 2025 05:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech