વિશ્વ હિંદુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક તા. ૦૩ અને ૦૪/૦૮/૨૦૨૪ ના રોજ ૨ દિવસ સુરેન્દ્રનગરના મુળી ગામ ખાતે સ્વામીનારાયણ મંદિરમાં બેઠક થયેલ હતી. તે બેઠકમાં કેન્દ્રિય મંત્રી તેમજ ગુજરાત ક્ષેત્રીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કેન્દ્રિય મંત્રી રંગરાજે તથા ગોપાલજી, ગુજરાત ક્ષેત્રીય મંત્રી અશોકભાઈ રાવલ તથા સૌરાષ્ટ્ર પ્રાતના મંત્રી ભુપતભાઈ ગોવાણી દ્વારા જામનગરના અધ્યક્ષ તરીકે વિજયભાઈ બાબરિયા કે જેઓ હાલ માનવ અધિકાર અપરાધ નિયંત્રણ કમિટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ. જામનગર ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનના સિલેક્ટર તરીકે તેમજ અન્ય ઘણી બધી સંસ્થાઓમાં સામાજિક સેવાઓ આપી રહ્યા છે , વિજયભાઈ બાબરીયાને જામનગર જીલ્લાના વિશ્વ હિંદુ પરિષદના અધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે.
જામનગર મહાનગરના વિશ્વ હિંદુ પરિષદના ઉપાધ્યક્ષ તરીકે સુબ્રમણ્યમ પિલ્લેની નિમણુંક કરવામાં આવેલ છે, જામનગરના પૂર્વ સરકારી અને સીનીયર ધારાશાસ્ત્રી બીમલભાઈ ચોટાઈને જામનગર મહાનગરના વિશ્વ હિંદુ પરિષદના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે. જામનગરના શિક્ષણ ક્ષેત્રે તેમજ સામાજિક ક્ષેત્રે ઘણી બધી સંસ્થામાં સેવા આપનાર લીરીબેન માડમને જામનગર મહાનગરના વિશ્વ હિંદુ પરિષદના ઉપાધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. નીલેશભાઈ વાટલીયા કોષાધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. જામનગર મહાનગરના વિશ્વ હિંદુ પરિષદના સહમંત્રી તરીકે દિવ્યેશભાઈ પુરોહિતની નિમણુંક કરવામાં આવેલ છે, જામનગર મહાનગરના વિશ્વ હિંદુ પરિષદના સહમંત્રી તરીકે રસિકભાઈ અમરેલીયાની નિમણુંક કરવામાં આવેલ છે.
જામનગર વિભાગના અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયાની આગેવાનીમાં જામનગર જીલ્લા કાર્યકારીની બેઠક થયેલ તે બેઠકમાં જામનગર મહાનગરમાં સત્સંગ પ્રમુખ તરીકે બહેન પ્રફુલાબેન અગ્રાવતની નિમણુંક કરવામાં આવેલ, ધર્મ પ્રસારણ તરીકે ભરત કાનાબારની નિમણુંક કરવામાં આવેલ. વિધિ પ્રકોષ્ટા લીગલ સેલના સંયોજક તરીકે હર્ષ પી. પારેખ એડવોકેટની નિમણુક કરવામાં આવેલ. પ્રચાર પ્રસારક તરીકે નિર્મલભાઈ કારીયાની નિમણુક કરવામાં આવેલ. સેવા વિભાગના પ્રમુખ તરીકે કિંજબ કારસરિયાની નિમણુંક કરવામાં આવેલ, મઠમંત્રી તથા અર્થક પુરોહિત તરીકે નિરૂભા જાડેજાની નિમણુક કરવામાં આવેલ છે તે તમામ નવ નિયુક્ત નિમણુંક પામેલ અધિકારીઓને જામનગર મહાનગર જીલ્લા વિશ્વ હિંદુ પરિષદ હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે. આ મુજબ જામનગર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી હેમંતસિંહ કે. જાડેજાની યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMરાજકોટ: કુવાડવાના રાયોટિંગ અને મારામારીના ત્રણ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:06 PMજામનગરમાં ભાજપ દ્વારા ભારતીય સેનાના પરાક્રમના સન્માનમાં તીરંગા યાત્રા યોજાઈ
May 14, 2025 06:58 PMગુજરાત સરકારે નબળા વર્ગો માટે લીધો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારી આટલા લાખ રૂપિયા કરી
May 14, 2025 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech