જામનગરના ક્રિકેટ પ્રેમીઓ, રણજીટ્રોફી પ્લેયર, નગરજનો આ કાર્યક્રમાં ઉપસ્થિત રહી સ્વ. સલીમભાઇ દુરાનીને શ્રધ્ધાંજલિ પાઠવી શકશે. જામનગર ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી અને અર્જુન એવોર્ડ વિજેતા મૂળ જામનગરના સલીમભાઇ દુરાની ના અવસાન બાદ સમગ્ર જામનગરના ક્રિકેટ પ્રેમીઓમાં શોકનો માહોલજોવા મળી રહ્યો છે.
જામનગર ડિસ્ટ્રીક્ટ એસોસિએશન દ્વારા કાલે સ્વ. સલીમભાઈ દુરાની સિક્સર કિંગ ૬-૪-૨૦૨૩ સમય: સાંજે ૫.૦૦ વાગ્યે અજીતસિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડ, જામનગર (ક્રિકેટ બંગલો) ખાતે સમગ્ર ક્રિકેટ પ્રેમીઓ માટે સ્વર્ગસ્થ સલીમભાઇ દુરાનીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટરો પૂર્વ રણજીત ટ્રોફી પ્લેયર તેમજ સ્વ. સલીમભાઇ દુરાનીના ચાહકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જામનગરનું ગૌરવ એવા અર્જુન એવોર્ડ વિજેતા સ્વર્ગસ્થ સલીમભાઇને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ અભિનેતાએ તેની કેરિયર માટેની છેલ્લી ફિલ્મ માટે વસૂલી આટલી ફી, શાહરૂખ ખાનને પણ છોડી દીધો પાછળ
September 20, 2024 01:58 PMપાકિસ્તાનમાં રક્ષક બન્યો ભક્ષક : પોલીસે ડોક્ટરને ઉતાર્યો મોતને ઘાટ
September 20, 2024 01:48 PMસુપ્રીમની હાઇકોર્ટના જજને ફટકાર, બેંગ્લોરના મુસ્લિમ વિસ્તારને મિની પાકિસ્તાન ગણાવતા માંગ્યો જવાબ
September 20, 2024 01:42 PMચેટજીપીટીએ માણસની જેમ સામેથી પ્રશ્ન પૂછતા યુઝર થયો આશ્ચર્યચકિત
September 20, 2024 01:17 PMમહિલા મૂવી જોતી રહી અને ડોકટરોએ કરી મગજની સર્જરી
September 20, 2024 12:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech