અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાઃ વેરાવળના BSNLના પૂર્વ કર્મી રાજુભાઈ જીમલિયા અને તેમના પત્ની હતા પ્લેનમાં સવાર, પુત્રને મળવા લંડન જતા'તા

  • June 12, 2025 06:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનામાં પ્લેનમાં વેરાવળનું દંપતી બેસેલ હોવાનું સામે આવ્યું છે. વેરાવળના રાજુભાઈ જીમુલીયા અને તેમના પત્ની ભાવનાબેન પોતાના પુત્રને મળવા અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા.


રાજુભાઈ BSNLના પૂર્વ કર્મચારી

BSNLના પૂર્વ કર્મચારી રાજુભાઈ અને તેમના પત્ની દુર્ઘટનાગ્રસ્ત એર ઇન્ડિયાની ફ્લાઈટમાં હોવાનું સામે આવ્યું છે. વેરાવળનું દંપતી પ્લેનમાં હોવાની વાત સામે આવતા પરિવારજનો અને ચિંતાની લાગણી પ્રસરી છે. પ્લેનમાં સવાર યાત્રિકોનું જાહેર થયેલ લિસ્ટમાં દંપતીનું નામ હોવાનું સામે આવતા ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application