જેતપુરના બોસમીયા કોલેજના કેમ્પસમાં આવેલ એસપીસીજી સ્કૂલમાં આરટીઈના વિર્દ્યાીઓને અલગ વર્ગખંડમાં બેસાડવામાં આવતા હોવાના વિરોધમાં આવેદનપત્ર વાલીઓએ સ્કૂલને આપ્યું હતું અને આરટીઈ વિર્દ્યાીઓ ભેદભાવ ન રાખવા રજૂઆત કરી હતી.
આ અંગેની હકીકત મુજબ જેતપુર શહેરના બોસમીયા કોલેજ સંકુલમાં આવેલ એસપીસીજી શ્રી પ્રાણલાલ છગનલાલ ગોડ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનાર વિર્દ્યાીઓ માટે અલગ વર્ગ રાખતા હોવાની જાણ તાં વાલીઓ સ્કૂલે પહોંચ્યા હતા. ત્યારે સ્કૂલ દ્વારા વાલીઓને જણાવેલ કે, સ્કૂલ પહેલાી જ આરટીઈના વિર્દ્યાીઓને અલગ બેસાડે છે અને આ અંગે જે તે વખતે શાસનાધિકારીએ સ્કૂલની વિઝીટ કરતાં સ્કૂલ સામે વડી કચેરીમાં રિપોર્ટ પણ કરેલ હતો તેમ છતાં સ્કૂલ સામે કંઈ પગલા ભરવામાં આવ્યા ની. આરટીઈ વિર્દ્યાીઓની ફી સરકાર જે તે સ્કૂલને આપી જ દયે છે. પરંતુ આ એસપીજીસી સ્કૂલ આરટીઈના વિર્દ્યાીઓ સો પહેલાી જ ભેદભાવ કરતા હોવાનું તમામ ધોરણમાં આરટીઈના વિર્દ્યાીઓનો અલગી જ વર્ગખંડ હોવાનું વાલીઓ જણાવી રહ્યા છે.
આરટીઈ વિર્દ્યાીઓ તૈયાર ઈ જાય ત્યારે સો બેસાડીશું: પ્રિન્સિપાલ
સ્કૂલના પ્રિન્સીપાલ મીનાબેન પુરોહિતે જણાવેલ કે, આરટીઈમાં પ્રવેશ લેનાર વિર્દ્યાીઓને રેડી એટલે કે અમારી સ્કૂલના વિર્દ્યાીઓ જેટલા તૈયાર ઈ જાય તે માટે તેઓને અલગ બેસાડીએ છીએ અને જેવા તૈયાર ઈ જાય એટલે અમો તે વિર્દ્યાીને સામાન્ય વર્ગખંડમાં જ બેસાડી દઈએ છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફરી જય શાહની ભવિષ્યવાણી, રોહિત શર્માની કેપટન્સીમાં ભારત આ બંને ટ્રોફી પણ કરશે પોતાના નામે
July 07, 2024 06:22 PMઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech