ઉમરાળા ગામે ભીંતચિત્રો દોરી જનજાગૃતિની પ્રવૃતિ હાથ ધરવામાં આવી

  • September 26, 2024 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્વભાવ-સ્વચ્છતા, સંસ્કાર-સ્વચ્છતાના ધ્યેય સાથે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લામાં સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે. 
જેના ભાગરૂપે ભાવનગરના ઉમરાળા ગામે ભીંતચિત્રો દોરી જન જાગૃતિની પ્રવૃતિ હાથ ધરવામાં આવી છે જેમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરો-પાણીને રિસાયકલ કરો, ઓછું પ્લાસ્ટિક વધુ સારુ સ્વાસ્થ્ય, આપણી ધરતી આપનું ભવિષ્ય- એક સાથે મળી સુંદર બનાવીએ, એક ખાડો અનેક લાભો-પ્રદુષણમાં ઘટાડો જળ સ્તરમાં વધારો સહિતના વિવિધ ચિત્રો દોરી  ભાવનગરના સૌ નાગરિકોને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application