આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
નયારા એનર્જીને રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો ભાગ બનવાનો ગર્વ છે. ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી કરાવતા નયારા એનેર્જીના સ્ટોલ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીથી નયારા એનેર્જી શોભાયમાન થયું છે. નયારા એનર્જીના એક્ઝિક્યુટિવ ચેરમેન પ્રસાદ પાનિકર દ્વારા તેઓનું સ્ટોલ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતની ગતિશીલ વિકાસગાથાના ભાગ રૂપે, નયારા એનર્જી પ્રાદેશિક વિકાસ અને ભારતની પ્રગતિમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
ઓલ ઇન્ડિયા નૌસૈનિક કેમ્પ લોનાવાલામાં ગુજરાત ડાયરેક્ટરેટ એનસીસીનું ઉત્કૃષ્ટ પ્રદર્શન
અષાઢી બીજના પાવન દિવસે નવજાત શિશુઓ માટે રોટરી ક્લબ 'છોટી કાશી' જામનગરની અનોખી ભેટ
જામનગર: શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થાય તે માટે થયું ચિંતન
ગોંડલમાં પોલીસ કોન્સ્ટેબલના ઘરે ધમધમતી જુગાર ક્લબ પર રાજકોટ રેન્જ આઈજી ટીમના દરોડા, 13 મહિલા રંગેહાથ ઝડપાઈ, 6 પોલીસકર્મીની બદલી
આસારામે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી, જાણો કોર્ટ ક્યારે સુનાવણી કરશે
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech