આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
નયારા એનર્જીને રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો ભાગ બનવાનો ગર્વ છે. ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી કરાવતા નયારા એનેર્જીના સ્ટોલ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીથી નયારા એનેર્જી શોભાયમાન થયું છે. નયારા એનર્જીના એક્ઝિક્યુટિવ ચેરમેન પ્રસાદ પાનિકર દ્વારા તેઓનું સ્ટોલ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતની ગતિશીલ વિકાસગાથાના ભાગ રૂપે, નયારા એનર્જી પ્રાદેશિક વિકાસ અને ભારતની પ્રગતિમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: અમદાવાદ 44.1°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, જાણો અન્ય શહેરોની સ્થિતિ
ડોનાલ્ડ ટ્રમ્પની ચીન મુલાકાત: રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે યોજાશે નિર્ણાયક બેઠક; વેપાર, તાઇવાન અને વૈશ્વિક સુરક્ષા જેવા મુદ્દાઓ પર મંથન
મોંઘવારીનો માર.., અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો, નવી કિંમત આવતીકાલથી અમલમાં
હીટવેવને લઈ ગુજરાત સરકારે માર્ગદર્શિકા બહાર પાડી, જાણો હીટ સ્ટ્રોક, લૂ લાગવાના લક્ષણો; શું કાળજી રાખવી
હવે 10 ગ્રામ સોના પર રૂ.27,000 ટેક્સ લાગશે, 15 ટકા આયાત ડ્યુટી પાછળનું સમજો આખું ગણિત
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech