કેશોદ તાલુકાના બાલાગામ ખાતે જુનાગઢ જિલ્લા વહિવટી તંત્ર આયોજીત સેવાસેતુ કાર્યક્રમમાં પોરબંદરના સાંસદ મનસુખ માંડવીયા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ હાજરી આપી હતી સરકારની વિવિધ સેવાઓ લોકો સુધી સરળતાથી પહોંચી શકે અને લોકો પોતાની વાત સરકાર સુધી પહોંચાડી શકે તે હેતુથી સેવાસેતુ કાર્યક્રમનું આયોજન લોકતંત્રનું ઉત્તમ ઉદાહરણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકલ્યાણપુરના ગાગા ગામે મહિલા ઉપર હુમલો: ચાર શખ્સો વિરુધ્ધ નોંધાવાતી ફરિયાદ
June 07, 2025 11:04 AMફિશિંગની મનાઈ હોવા છતાં દરિયામાં માછીમારી કરતા સલાયાના શખ્સ સામે ગુનો
June 07, 2025 11:01 AMવડિયામાં ઢળતી સાંજે ભીમ અગિયારસનું શુકન સાચવતા મેઘરાજા, એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો
June 07, 2025 11:00 AMપોરબંદર મનપાના અસહ્ય વેરાનો થઈ રહ્યો છે વિરોધ
June 07, 2025 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech