મોરબી જિલ્લાના ખેડૂતોને યોગ્ય વળતરની માગ સો કલેકટરને આવેદન

  • July 10, 2024 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કચ્છના લાકડીયાી વડોદરા જતી પાવર ગ્રીડની ૭૬૫ કેવીડીસી ટ્રાન્સમિશન વીજ લાઈનમાં ખેડૂતોને યોગ્ય વળતર ન મળ્યું હોવાની માંગ સો છેલ્લ ા ઘણા સમયી મોરબી જિલ્લ ાના ખેડૂતો લડત આપી રહ્યા છે જેમાં ગુજરાત કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલભાઈ આંબલિયાની આગેવાનીમાં ખેડૂતોએ જિલ્લ ા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાય આપવા માંગ કરી હતી તેમજ  નવી નીતિ ન બને ત્યાં સુધી ખેડૂતોના ખેતરમાંી વીજલાઇનની કામગીરી બંધ રાખવા માંગ કરી હતી.



ખેડૂતોએ  જણાવ્યું હતું કે ખાનગી કંપનીઓ દ્વારા બની રહેલા વિન્ડફાર્મ અને સોલારફાર્મમાં ઉત્પન્ન તી વીજળીના પ્રવહન માટે છે. આ લાઈન ૩૫ વર્ષ સુધી રહેવાની હોવાી જમીન ત્યાં સુધી બિનખેતી પણ ઈ શકશે નહીં. સરકાર એક વિભાગમાંી બીજા વિભાગમાં જમીન આપે ત્યારે ૪૦૦ ગણી કિંમત ખરાબાની આંકે છે. પરંતુ આ ખેડૂતોની જમીન તો ફળદ્રુપ છે તેી તેની કિંમત આના કરતાં પણ વધારે આંકવી જોઈએ. સરકારે આ વીજલાઈનમાં જંત્રીના દરમાં માત્ર ૧૫ ટકા વધારો જ કર્યો છે. જેી એક ાંભલો ઉભો કરવા માટે ખેડૂતોને માત્ર ૭૦ હજાર જેટલી રકમ મળી રહી છે. જ્યારે અન્ય ખાનગી કંપનીઓએ ૧૫ લાખ, ૨૦ લાખ સુધીનું વળતર ખેડૂતોને ચુકવ્યું છે તેી ખેડૂતોના વળતરમાં વધારો કરવામાં આવે તેવી માગ કરી હતી.


ખેડૂતોને યોગ્ય વળતર ચુકવવામાં નહીં આવે તો ચોમાસામાં પાવર કંપનીને કામ કરવા દેવામાં આવશે નહીં. બીજી તરફ સરકાર આવનારા દિવસોમાં જે નવી ગાઈડલાઈન આવશે તે ખેડૂતોને ફાયદાકારક હોવાની વાત સરકાર જ જણાવી રહી છે તેી જ્યાં સુધી નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી આ કામ બંધ રાખવામાં આવે તેવી માંગ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application