પત્ર લખીને જામનગરવાસીઓને જાણ કરવામાં આવી: મંજુરી લેવાનું સ્થળ દશર્વિાયું
રોઝી માતાજીના મંદિરે, અઢી બેટ જવા કોઇ મંજુરીની જરૂર નથી એ વાતને અફવા ગણાવીને જામ શત્રુશલ્યસિંહજી મહારાજે એક પત્ર મારફત એવી ચોખવટ કરી છે કે, આ બંને સ્થળોએ જવા માટે મંજુરી લેવી જરૂરી છે, જામસાહેબે લખેલો પત્ર અક્ષરસ નીચે મુજબ છે.
મને એવું સાંભળવામાં આવ્યું છે કે, એક બિલ્કુલ ખોટી અફવા ફેલાવવામાં આવી છે કે, હવે રોઝી માતાજીના મંદિરે અથવા અઢીબેટમાં જવા માટે મંજુરી મેળવવાની રીતિ નથી.
આ વાત બિલ્કુલ જુઠી છે, હજી જેને રોઝી બેટમાં પ્રવેશ કરવો હોય તેને શ્રી હઝુર કાયર્લિયમાંથી (સસેકસ લોજ, પેલેસ રોડ, શ્રી ગુદત્તાત્રેય મંદિર પાસે, જામનગર-361008) લેખિત મંજુરી નિયમીત રીતે મેળવવાની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅસીમ મુનીર ઓસામા જેવો આતંકવાદી ભારતે પાકિસ્તાનનું ગળું ઘોંટી નાખવું જોઈએ
April 24, 2025 11:10 AMવેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ એકાએક બંધ: નોટીસ ઇસ્યુ
April 24, 2025 11:09 AMઆરોગ્ય તંત્ર દ્વારા લૂ (હિટ વેવ) લાગવાથી રક્ષણ મેળવવા અંગેની માર્ગદર્શિકા જાહેર
April 24, 2025 11:06 AMગૌતમ ગંભીરને 'ISIS કાશ્મીર' તરફથી મળી જાનથી મારી નાખવાની ધમકી
April 24, 2025 11:04 AMરણજીતસાગર રોડ ઉપર સતત બીજા દિવસે દબાણ હટાવ ઝુંબેશ
April 24, 2025 11:00 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech