જામનગર સીટી-એ ડીવીઝન ખાતે શાંતિ સમિતિની બેઠક

  • September 16, 2023 11:28 AM 

સીટી એ પો.સ્ટે.ના  પોલીસ ઈન્સ્પેક્ટર એન.એ. ચાવડાના અધ્યક્ષ સ્થાને આગામી ઈદ-એ-મિલાદ, ગણેશ મહોત્સવ તથા પર્યુષણ પર્વ તહેવાર અનુસંધાને તહેવારની ઉજવણી દરમ્યાન  કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે, ભાઈચારો જળવાય રહે અને વાતાવરણ શાંતિમય બની રહે તે માટે હિન્દુ મુસ્લિમ સમાજ ના આગેવાનો/આયોજકો ની શાંતિ સમિતિની મીટીંગ રાખવામાં આવેલ  જેમા હિન્દુ મુસ્લિમ સમાજ ના આગેવાનો મળી 20 જેટલા માણસો હાજર રહયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application