BREAKING NEWS

ચંબલના ઘરિયાલ અભયારણ્યમાં ઉત્ખનન નહીં અટકે તો અર્ધલશ્કરી દળો તૈનાત કરાશે: સુપ્રીમ

  • April 18, 2026 02:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચંબલના ઘરિયાલ અભયારણ્યમાં ગેરકાયદેસર રેતી ખનન અંગે મધ્યપ્રદેશ સરકારના વલણ પર સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યકત કરી, કહ્યું કે રાય તેની લાચારી અથવા ખામીઓનો ઉલ્લેખ કરીને જવાબદારીથી છટકી શકે નહીં. કોર્ટને એ સ્થિતિ આઘાતજનક અને ચિંતાજનક લાગી કે રાયએ રાષ્ટ્ર્રીય ગ્રીન ટિ્રબ્યુનલને કહ્યું કે તેના વન અધિકારીઓ રેતી માફિયાઓનો સામનો કરવા માટે અપૂરતા સ છે, તેમ છતાં માફિયાઓ પાસે આધુનિક શક્રો અને વાહનો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application