ભવનાથ તળેટીમાં પ્લાસ્ટિક મુકત ગિરનાર વિષય પર ચિત્રો કંડારાયા

  • March 04, 2024 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા’પ્લાસ્ટિક મુક્ત ગિરનાર’ થીમ પર વોલ પેઇન્ટિંગ સ્પર્ધા અંતર્ગત ભવના તળેટી વિસ્તારમાં  ૩૯ આર્ટિસ્ટે પ્લાસ્ટિક મુક્ત ગિરનારના સંદેશ આપતા કલાત્મક અને રંગબેરંગી ચિત્રો કંડાર્યાં હતા. સ્પર્ધામાં ભાગ લઈ રહેલા સ્પર્ધકોએ ગિરનારની નવી સીડી સુદર્શન તળાવ, રોપ-વે પાર્કિંગ સહિતના સ્ળોએ પ્લાસ્ટિક મુક્ત ગિરનાર ીમને કેન્દ્રમાં રાખી સર્જનાત્મક રીતે પર્યાવરણ- પ્રકૃતિના જતન માટે સંદેશ આપતા ચિત્રો દિવાલ પર કંડાર્યાં હતા. અને સ્પર્ધકોએ ચિત્રો દ્વારા  ગિરનાર સહિતના પ્રાકૃતિક સ્ળો પ્લાસ્ટિક કે અન્ય વસ્તુઓી દૂષિત ન થાય તે માટે કાળજી અંગે લોકોને પર્યાવરણ જાળવણી અંગે સંદેશ આપવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application