મહાનગરપાલિકા,જૂનાગઢના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના ધંધા, રોજગાર, ઔદ્યોગીક એકમો કે અન્ય કોઈ પણ સંસમાં નોકરી કરતા હોય તેઓને સવેતન રજા મળી રહે તે પ્રકારની વ્યવસ લોકસભા મતક્ષેત્રમાં અને પાંચ વિઘાનસભા મતક્ષેત્રોમાં પેટા ચૂંટણીનું મતદાન તા.૭ મંગળવારના રોજ યોજાનાર છે. મતદાનના દિવસે જૂનાગઢ શહેરના શ્રમયોગીઓને સવેતન રજા કારખાના ધારા ૧૯૪૮ હેઠળના (ઔદ્યોગિક એકમો) કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર ક્ધસ્ટ્રકશન વર્કર્સ એકટ ૧૯૯૬ અન્વયે નોંધણી યેલ સંસર/સાઈટ પર કામ કરતા શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા મળશે. તેમજ લોક પ્રતિનિધિત્વ ધારા ૧૯૫૧ની કલમ ૧૩૫ (બી) (૧) અન્વયે કારખાના ધારા ૧૯૪૮ હેઠળ આ જોગવાઈ કરવામાં આવી છે. જે અનુસાર રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ / કર્મચારીઓના પગારમાંી કોઈપણ કપાત કરવાની રહેશે નહીં. રજાના કારણે જો શ્રમયોગી / કર્મચારી પગાર મેળવવાનો હક ન ધરાવતો હોય તેવા સંજોગોમાં જે તે વ્યક્તિ રજા જાહેર ન ઈ હોય અને જે પગાર મળવાપાત્ર હોય તેટલો પગાર ચૂકવવાનો રહેશે. વેપારી તા કારખાનેદારોએ ફરજના સમયમાંી મતદાનના સમયગાળા દરમિયાન ત્રણી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. જો કોઈ કારખાનેદાર, માલિક, નોકરીદાતા ઉપરોક્ત જોગવાઈી વિરુદ્ધનું વર્તન કરશે તો આ કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હા ધરવામાં આવશે. તેમજ ફરિયાદ ક્ધટ્રોલ રૂમ ટેલીફોન નં.૨૬૫૪૭૩૦માં સંપર્ક કરી શહેરીજનો ફરિયાદ નોંધાવી શકશે. જુનાગઢ શહેરી વિસ્તાર માટે નોડલ અધિકારી કલ્પેશ ટોલીયાની નિમણુંક કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅહી પક્ષી ઘરમાં પક્ષીઓની આવી રીતે રાખવામાં આવી રહી છે સાર સંભાળ!
May 18, 2024 11:56 AMજૂનાગઢ: જવેલર્સનો મેનેજર ૯૧ લાખનું સોનું ઓળવી ગયો
May 18, 2024 11:25 AMજામનગર: કાળઝાળ ગરમીમાં ગ્રેઇન માર્કેટના મજૂરોની હાલત જાણો
May 18, 2024 11:22 AMકેશોદમાં અસહ્ય વેરા મામલે હિતરક્ષક સમિતિ દ્વારા ભૂખ હડતાલ
May 18, 2024 11:22 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech