દ્વારકાના રૂક્ષ્મણી મંદિરમાં ૨૨ કેરેટ સોનાનો હાર અર્પણ

  • October 12, 2024 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નિવાસી અને દ્વારકાધીશના પરમ ભક્ત ધીરેનભાઈ ભીખુભાઈ માણેક પરિવાર દ્વારા માતા રૂક્ષ્મણીના ચરણોમાં નવરાત્રી દરમિયાન ૨૨ કેરેટનો સોનાનો હાર અર્પણ કરવામાં આવેલ, અત્રે ઉલ્લેખનીય છે કે, માણેક પરિવાર છેલ્લા ૪ વર્ષથી અવિરત નવરાત્રી દરમિયાન દ્વારકાધીશના ચરણોમાં ૨૨ કેરેટ સોનાના ચડાવા ચડાવે છે, આ વર્ષે માતા રૂક્ષ્મણીને સોનાનો હાર અર્પણ કરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application