જામનગર નિવાસી અને દ્વારકાધીશના પરમ ભક્ત ધીરેનભાઈ ભીખુભાઈ માણેક પરિવાર દ્વારા માતા રૂક્ષ્મણીના ચરણોમાં નવરાત્રી દરમિયાન ૨૨ કેરેટનો સોનાનો હાર અર્પણ કરવામાં આવેલ, અત્રે ઉલ્લેખનીય છે કે, માણેક પરિવાર છેલ્લા ૪ વર્ષથી અવિરત નવરાત્રી દરમિયાન દ્વારકાધીશના ચરણોમાં ૨૨ કેરેટ સોનાના ચડાવા ચડાવે છે, આ વર્ષે માતા રૂક્ષ્મણીને સોનાનો હાર અર્પણ કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનવરાત્રી મહોત્સવ દરમિયાન આર.એસ.એસ. દ્વારા થયું શસ્ત્ર પૂજન
October 12, 2024 12:53 PMરાણાકંડોરણા ગામે અનાજ કરિયાણના વેપારી ઉપર ચાર શખ્શોએ કર્યો ઘાતક હુમલા
October 12, 2024 12:52 PMસુન્ની અંજુમને ઇસ્લામની ચૂંટણી યોજવા વકફ બોર્ડને રૂબરૂ થઇ રજૂઆત
October 12, 2024 12:50 PMવાડલા ગામની પ્રસુતાની જોખમી પ્રસુતિ કરાવી માતા અને બાળકને આપ્યું જીવનદાન
October 12, 2024 12:48 PMપોરબંદરના રેલ્વે ટ્રેકની પોલીસ દ્વારા ઉંડાણથી તપાસ હાથ ધરાઇ
October 12, 2024 12:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech