તાજેતરમાં ન્યુ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની હાજરીમાં, નાણાકીય સેવાઓ વિભાગના સચિવ એમ નાગરાજુએ જણાવ્યું હતું કે સરકાર આ પ્રસ્તાવને મંજૂરી આપતાની સાથે જ તેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. જોકે, તેમણે ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક કટોકટી અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, અને કહ્યું હતું કે આ મામલો આરબીઆઈ પાસે છે.
ડીઆઈસીજીસી આ વીમા પર સીધા થાપણદાર પાસેથી કોઈ પ્રીમિયમ વસૂલતું નથી. આ પ્રીમિયમ ફક્ત બેંકો દ્વારા ચૂકવવામાં આવે છે. ડિપોઝિટ ગેરંટી ફક્ત બેંક બંધ થવાના કિસ્સામાં જ લાગુ પડે છે. જ્યારે બેંક પડી ભાંગે છે, ત્યારે જમા રકમ પર વીમાનો દાવો સક્રિય થાય છે. પીએમસી બેંક કૌભાંડ બાદ 2020 માં ડીઆઈસીજીસી વીમા મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech