ખંભાળિયા રાજપુત સમાજના હોદ્દેદારોની વરણી તાજેતરમાં કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને જામનગર - દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજપૂત સમાજના પ્રમુખ પી.એસ. જાડેજા તેમજ તત્કાલીન પ્રમુખ ચંદ્રસિંહ એફ. જાડેજાની ખાસ ઉપસ્થિતિમાં સોમવારે નવા વરાયેલા પ્રમુખ નટુભા જાડેજા, ઉપપ્રમુખ મયુરસિંહ જાડેજા, મંત્રી હિતુભા ઝાલા અને સેક્રેટરી રાજદીપસિંહ સરવૈયાએ પોતાની જવાબદારી વિધિવત રીતે સંભાળી હતી. આ નવનિયુક્ત હોદ્દેદારોને સમાજના આગેવાનો, કાર્યકરો અને યુવાઓએ આવકારી, અને શુભેચ્છાઓ પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાશ્મીરમાં થયેલ જેહાદી હુમલાના વિરોધમાં ભાણવડ બંધ
April 26, 2025 11:50 AMભાણવડ ખાતે રાડિયા પરિવાર દ્વારા ત્રિપુરા માતાજીનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
April 26, 2025 11:49 AMશાહરૂખની ફિલ્મ ચલતે ચલતે પહેલા ઐશ્વર્યા રાયને ઓફર થઈ હતી
April 26, 2025 11:46 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech